શાકાહારમાં પણ જીવહત્યા થાય છે તો માંસાહારનો વિરોધ કેમ?
આ પ્રશ્ન ઘણા શાકાહારીઓએ સહન કર્યો હશે. આ પ્રશ્નનો શાસ્ત્રીય ઉત્તર ધર્મ ધુરંધર પરમ પૂજ્ય પુરી શંકરાચાર્ય શ્રી નિશ્ચલાનંદ સરસ્વતિજીએ સ્વયં આપ્યો છે. હું શું એમની માં શારદા સ્વરૂપ વાણીને અહિયાં શબ્દોમાં નિરૂપિત કરવાનો હતો? માટે હું સ્વયં એમનો વિડીયો જ અહીંયા રાખી દઉં છું. જિજ્ઞાસુ જન આ વીડિયોને જુએ અને પોતાનું કલ્યાણ કરે. 🙏
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો